Call Us +022 (0) 23631261 Ext.256 | Login | Shopping Cart | My Account | Contact Us
The series brought out by the Research Centre of Bharatiya Vidya Bhavan’s Kochi Kendra has been specially designed to cater to the education requirements of young learners.
સમયનો પ્રવાહ સતત વહેતો રહે છે. ઘનશ્યામ દેસાઈ આપણને છોડીને જતા રહ્યા અને આઠ વર્ષ વીતી ગયાં છે. બીજાં પચાસ વર્ષ વીતી જશે પણ આ નેકદિલ ઇન્સાનની યાદ જીવંત જ રહેવાની છે. જેની રગેરગમાં અનોખી સર્જનાત્મકતા સતત વહેતી એવા ઘનશ્યામની નજાકત એવી કે ભીની માટી પર ચાલે તો પગલાં ન પડે.Read More
Pages: | 1 |